Pages

Search This Website

Thursday, January 20, 2022

ઓમિક્રોન થયાં પછી પણ થઈ શકે કોવિડ? તમારે જાણવું જરૂરી

 
મિત્રો તમને અહીં નીચે તેની માહિતી અને તેનો ન્યૂઝ વિડીયો આપેલ છે તે માં તમને ઓમિક્રોન થવા પછી થઈ શકે કોવિડ?  તેની માહિતી આજે લાવિયો છું અને નીચે તેનો એક વિડીયો આપેલ છે તેમાંથી તમને બધી માહિતી મળી જશે .

ઓમિક્રોન થયાં પછી પણ થઈ શકે કોવિડ? તમારે જાણવું જરૂરી

To bring the situation in Corona under control, the Gujarat government has started a round of meetings with members of the Covid Task Force, including district collectors and municipal commissioners.





હાલ ગુજરાત અને સમગ્ર દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેર પૂર્ણતાના આરે છે. કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. ત્યારે હવે તમારે એ જાણવું જરૂરી છે કે ઓમિક્રોન થયા પછી પણ કોરોના થઇ શકે કે નહીં? આ માટે જાણવા જુઓ Ek Vaat Kau





Gujarat: The number of corona cases in the state is increasing day by day and at the same time Omicron is not taking the name of water back. Record break corona cases are coming up every day. Due to which the people of Gujarat are worried. If Corona's case continues to rise in this way, no one can stop the third wave from coming.


So now the government has been instructed by members of the Covid Task Force on a number of issues, such as tightening restrictions and restrictions and reducing the number of marriages. If the Corona cases continue at the same pace till yesterday, Saturday, then there is a strong possibility that the government may tighten the restrictions imposed from Sunday. 






The speed of corona will be observed for two days. If curfews are tightened, there is a strong possibility that night curfew may be extended from 9 pm to 6 am instead of 10 pm, while reducing the number of guests at weddings from 150 to 100.


આગામી બે દિવસમાં જે કોરોના કેસ આવશે તેના પર નજર રાખી નિર્ણય કરશે:

હાલમાં કોરોનાના કેસને લઈ ઉભી થયેલી ગંભીર પરિસ્થિતિ પર સરકાર બાજ નજર રાખી રહી છે. જો જનતા સોશિયલ ડિસ્ટન્સિગ અને માસ્ક જેવા નિયમોનું પાલન નહીં કરે તો સરકાર વધુ કેટલાક આકરા પ્રતિબંધો લગાવે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. સરકાર કોરોનાના કેસ અંગે સ્થિતિની સમીક્ષા કરશે અને ત્યાર પછી કોવિડ ટાસ્ક ફોર્સના સૂચનો અને વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે



ALSO  read 

દુલ્હનને મિઠાઈ ખવડાવવાની ભૂલ વરએ કરી, પછી શું થયું ભાગ્યે જ જોયું. વાયરલ થયો વીડિયો


.

કોરોનાની નવી ગાઇડલાઇન્સમાં ખાસ કરીને મોલ-મલ્ટીપ્લેક્સ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, હોટેલ-રેસ્ટોરાં, પાનનાં ગલ્લાંઓ અને ખાનગીઓ ઓફિસોમાં કર્મચારીઓની સંખ્યા મર્યાદિત કરે તેવી પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સરકારી અને ખાનગી ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓ સાથે કામ કરવાની છૂટ આપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. તેમજ 10 ઉપરાંત અન્ય શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લાગુ થઇ તેવી શક્યતાઓ વધી રહેલા કેસને જોતા લાગી રહ્યું છે.





જો ફરી એક વાર આંશિક લોકડાઉન લાગુ થાય તો આ પ્રતિબંધો લાગી શકે છે?
જો કોરોનાની પ્રથમ અને બીજી લહેરની જેમ ફરી એક વખત લોકડાઉન લાગુ થાય તો શાળાઓ, કોલેજો, કોચિંગથી લઈને શોપિંગ મોલ, થિયેટર મલ્ટિપ્લેક્સ, રેસ્ટોરાં વગેરે સંપૂર્ણ પણે બંધ થઈ શકે છે.  તેવી શક્યતા ખુબજ છે કોરોના ની રફ્તાર જોઈ ને સંપૂર્ણ પણે બંધ થઈ શકે છે




મંદિર-મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા ખુલ્લા રહેશે, પરંતુ દર્શનાર્થીઓની મુલાકાત પર પ્રતિબંધ લાગુ થઇ શકે છે. આ સમય દરમિયાન ફક્ત મર્યાદિત લોકોને જ લગ્નમાં હાજરી આપી શકાશે. 

આ આજ ની તાજા ન્યૂઝ છે અને તમને આ ન્યૂઝ સાચી છે કે નહીં તે જોવા માટે નીચે તેની ક્રેડિટ લિંક પણ આપેલ છે 



કેટલાક લોકો બે મતલબ ઘરથી બહાર નીકળે છે તે પર પ્રતિબંધ લાગુ થઇ શકે છે. આ ઉપરાંત રાજ્યોની સરહદો પર બહારથી આવતા લોકોની તપાસ કરવામાં આવશે તેમજ લોકોને કોઈપણ જગ્યાએ એકઠા કે ભીડ ભેગી કરવા દેવામાં આવશે નહીં.