Pages

Search This Website

Thursday, February 24, 2022

ડાયેટિંગ છોડો અને દરરોજ શરુ કરો પાણીપુરીનું સેવન- સડસડાટ ઉતારી જશે વજન

હેલો મિત્રો કેમ છો આજે તમારા માટે તમારા મોટાપા થી પરેશાન છો તો અહીં તેનું સમાધાન આજે તમારા માટે લાવીયા છીએ અને નીચે  આપેલ છે તમને વિશ્વાસ નહીં આવે કે પાણીપૂળી થી તમે વજન પણ ઘટાડી સખો છો  નીચે વિસ્તાર માં માહિતી આપેલ છે જોવો .ALSO READ શેર બજારમા કોઇ પણ એજન્ટ વગર તમારા મોબાઇલમા રોકાણ કરવા માટેની બેસ્ટ એપ



પાણીપુરી બધાની ખુબ પસંદની ડીશ છે. એમાં પણ છોકરીઓ ખુબ જ પાણીપૂરી ખાઈ છે. પાણીપુરી દેશના સૌથી મનપસંદ સ્ટ્રીટ સ્નેક્સ માંથી એક છે. જોકે ખુબ જ ઓછા લોકો પોતાની સખત ડાયટ પ્લાનને કારણે પાણીપુરીથી દુર રહેતા હોય છે. પરંતુ જો અમે તમને કહીએ કે પાણીપુરી ખાવાથી વજન ઘટાડી શકાય છે, તો કદાચ તમને આશ્ચર્ય થશે.

સુરતનો આ Video થયો વાયરલ, પાણીપુરીમાં એવી વસ્તું નાખી...લોકોને જોઈને આંખે અંધારા આવી ગયા


હકીકતમાં શરીરની વધારાની ચરબી ઓછી કરવામાં પાણીપુરી ખુબ જ મદદ કરે છે. એક પાણીપુરીમાં 36 કેલરી હોય છે. વળી જો તમે એક ફુલ પ્લેટ પાણીપુરીનું સેવન કરો છો તો તમને કુલ 216 કેલરી મળે છે. તો ચાલો તમને જણાવીએ કે વજન ઘટાડવામાં પાણીપુરી કઈ રીતે ફાયદાકારક છે. વધતાં વજનથી પરેશાન લોકો માટે પાણીપુરી એક હેલ્ધી સ્નેક્સ ઓપ્શન બની શકે છે.ALSO READ 📵📲   પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ થનારી સૌથી લોકપ્રિય એપલોક એન્ડ્રોઇડ એપ.



જો તમે ડાયેટ પર છો અને વજન ઓછું કરવા માંગો છો તો 6 પાણીપુરીની એક પ્લેટ તમારું વજન ઓછું કરવામાં મદદ કરી શકે છે. પાણીપુરીનું પાણી ચટપટુ અને તીખું હોય છે. તેને ખાવાથી ઘણી કલાકો સુધી ભુખ લાગતી નથી. ઘણા બધા ડાયટિશ્યન સલાહ આપે છે કે પાણીપુરી વજન ઓછું કરવામાં ફક્ત ત્યારે જ મદદ કરે છે જ્યારે તમે તેને ઘરે તૈયાર કરેલ પદાર્થો માંથી બનાવેલી હોય. also read  જૂનાગઢના ભવનાથમાં હાડ થીજાવતી ઠંડી વચ્ચે લટાર મારવા નીકળ્યા સાવજ- જુઓ વિડીયો


ઘરે તમે ઘઉં ની પુરી તૈયાર કરી શકો છો અને તેને ઓછા તેલમાં પકાવી શકો છો. બીજી તરફ તમે મીઠા પાણીને બદલે જીરા અથવા જલજીરા નો ઉપયોગ કરી શકો છો. ચણા અથવા મગદાળ જેવી હેલ્ધી ચીજો ભરવાથી તેને વધારે હેલ્ધી બનાવી શકાય છે. also read ધોરણ 12 પાસ માટે જુનિયર ક્લાર્ક ભરતી.


પાણીપુરી અને ઘર પર તૈયાર કરેલ તેનું પાણી ઘણા ફાયદા પહોંચાડી શકે છે. જો તમે ફુદીના, જીરા અને હીંગનો ઉપયોગ કરીને ઘરે પાણીપુરીનું પાણી તૈયાર કરો છો તો તે પાચનમાં મદદ કરશે.

ALSO READ 


ધાણા અથવા તો ધાણાનાં પાનનો ઉપયોગ પણ કરી શકો છો. કારણ કે તેનાથી શરીરમાં સોજો અટકે છે. હિંગ પીરિયડ્સ દરમિયાન દુખાવો ઓછો કરવામાં મદદ કરે છે. જીરું પાચનમાં મદદ કરે છે. પાણીપુરીના પાણીમાં ઘણા બધા પાચન ગુણ હોય છે.


મિત્રો આ ન્યૂઝ હેલ્થ ની કેવી લાગી અમેને  જણાવો અને તમને અહીં વેબસાઈટ માંથી આવી હેલ્થ ની ટિપ્સ અને કામની માહિતી અહીં મળી જશે અને વધુ ને વધુ શેર પણ કરજો અને અહીં ઉપર અમારી સાથે જોડાવા વહાર્ટસપપ ગ્રુપ ની પણ લિંક આપેલ છે તે માંથી તમને દરોજ ની નવી અપડેટ મળી જશે