Pages

Search This Website

Saturday, March 5, 2022

શું તમે પણ સામાન્ય તાવ, શરદી કે માથાના દુખવામાં ડોલો-650નો ઉપયોગ કરો છો? તો ચેતી જજો નહીતર…



હેલો મિત્રો આજે આ કામની માહિતી તમારા માટે લાવિયો છું અને નીચે તેની માહિતી વિસ્તાર માં  અહીં નીચે તેની માહિતી માં કોઈ માહિતી તમને સમજણ ના પડે તો કમેન્ટ પણ કરી સખો છો 


શું તમે પણ સામાન્ય તાવ, શરદી કે માથાના દુખવામાં ડોલો-650નો ઉપયોગ કરો છો? તો ચેતી જજો નહીતર…


છેલ્લા 2 વર્ષમાં કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. 


ASLO READ 

ઊભા રહીને પાણી ન પીવોઃ અચાનક સાંધામાં દુખાવો થવાથી અપચો ઉપરાંત ઓક્સિજનની સપ્લાયમાં પણ ખલેલ પડે છે.



સતત કોવિડ-19ના નવા વેરિએન્ટ સામે આવી રહ્યા છે. કોરોનાના મોટાભાગના કેસમાં દર્દી ને માત્ર શરદી, ખાંસી, તાવ અને ફેફસામાં સંક્રમણની જ ફરિયાદ મળી છે. કોરોના મહામારીના આ સમયગાળામાં જ્યારે શરદી, તાવના લક્ષણો જોવા મળે છે ત્યારે મોટાભાગના લોકો ડોલો-650નો ઉપયોગ દવા તરીકે કરે છે. પરંતુ શું તમે જાણો છો કે નિષ્ણાતની સલાહ વિના આ દવાના સેવનની આડઅસર પણ જોઈ શકાય છે?


also read 

રાંધેલા ખોરાકમાં મીઠું અલગથી ઉમેરવાથી હાડકા અને કિડનીની સમસ્યા થઈ શકે છે, નિષ્ણાતો પાસેથી જાણો દરરોજ કેટલું મીઠું ખાવું જોઈએ.



આ દવા વિવિધ તત્વોથી બને છે જેમાં એક પેરાસિટામોલ છે, જે તાવ ઘટાડવામાં મદદરૂપ થાય છે. કોરોનાના લક્ષણોમાં એક મુખ્ય લક્ષણ તાવ છે. આ સાથે ડોલો-650 માથાનો દુખાવો, દાંતનો દુખાવો, કમરનો દુખાવો, નર્વ પેન, મસલ્સ પેઈનમાં પણ રાહત આપે છે, જેના કારણે આ દવાનો વિચાર કર્યા વગર ઉગ્ર ઉપયોગ કરવામાં આવ્યો છે. 

ALSO READ 

પાણી દિવસમાં ક્યારે અને કેટલું પીવું?- જાણી લો નહિતર શરીરમાં થઇ શકે છે ગંભીર બીમારી



આ દવાના ઉપયોગ બાદ તે મગજમાં મોકલવામાં આવતા પેન સિગ્નલને ઘટાડી દે છે, જેનાથી દર્દીઓને રાહત મળે છે. આ દવાના સેવનથી આપણા શરીરમાં જે કેમિકલ નીકળે છે તે પ્રોસ્ટાગ્લેન્ડિન્સને પણ રોકે છે, જે દર્દ વધારનારા અને શરીરનું તાપમાનને વધારનારુ હોય છે.

ALSO READ 

ક્યા ચાર કારણોથી થાય છે માથાનો દુખાવો તમે જાણો છો...?


અત્યાર સુધી કોરોનાની ચોક્કસ સારવાર મળી નથી, જેના કારણે તબીબો પણ અત્યાર સુધી માત્ર કોરોનાના લક્ષણોના આધારે જ સારવાર કરી રહ્યા છે. આ દવાને વાપરતા પહેલા, તમારા ડોક્ટરને તમારી અત્યારની દવાઓની જાણ કરો, વિરોધી ઉત્પાદનો પર (દા. ત. વિટામીન, આયુર્વેદિક પુરકો, વિગેરે), એલર્જી, પેહલાથી થયેલા રોગો, અને અત્યારની આરોગ્ય વિષયક સ્થિતિ (ગર્ભાવસ્થા, નજીક આવતી સર્જરી વગેરે). કેટલીક વખત શારીરિક સ્થિતિઓ તમને દવાની આડ-અસરોની વધુ નજીક પહોંચાડતી હોય છે. તમારા ડોક્ટરની સલાહ અને ઉત્પાદનની અંદર રહેલા માર્ગદર્શન પ્રમાણે જ દવા લો. તમારી માત્રાઓનું પ્રમાણ તમારી સ્થિતિ અનુસાર રાખો.


માત્ર 1 ચમચી મધ ચહેરાને બનાવશે અતીસુંદર, ડાઘ અને ખીલ થઈ જશે ગાયબ, જાણો તેનો ઉપયોગ કરવાની સાચી રીત



ક્રેડિટ લિંક

કોરોનાના આ કાળમાં જ્યારે શરદી, તાવ આવે છે ત્યારે લોકોએ તબીબી સલાહ વગર પણ દવાઓનો ઉપયોગ કર્યો છે. તાવ, હાથ-પગના દુખાવાની સ્થિતિમાં પણ ડોલો-650 નો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે. ઘણા લોકોએ કોઈ પણ નિષ્ણાતની સલાહ વિના આ દવાનો ઉપયોગ કર્યો છે.

Also read 

જરૂરી વાત / સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તુલસી, પરંતુ આ મુશ્કેલીઓ હોય તો ન કરતા સેવન



મિત્રો આવી માહિતી અહીં વેબસહિત માંથી જોવો અને દરોજ ની નવી નવી માહિતી અહીં વેબસાઈટ માંથી તમને મળી જશે અને દરોજ નું નવું જાણો અને શીખવા પણ ખુબજ અહીં તમને વેબસાઈટ માંથી મળી જશે